
કેનેડાએ રજૂ કર્યો નવો નાગરિકતા કાયદો, ભારતીયો માટે શું બદલાશે ?
Published on: 10th June, 2025
કેનેડાએ ‘New Citizenship Bill C-3’ નામનો નવો નાગરિકતા કાયદો રજૂ કર્યો છે. આ બિલના દ્વારા વર્તમાન વારસાગત નાગરિકતા કાયદામાં બદલાવ લાવવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2009 ના નિયમ અનુસાર, કેનેડિયન નાગરિકનો વિદેશમાં જન્મેલા કે દત્તક લીધેલા બાળકને આપમેળે કેનેડિયન નાગરિકતા મળતી નહોતી. નવી અધિનિયમમાં આ નિયમમાં ફેરફાર કરીને વધુ વ્યાપક નાગરિકતા પ્રદર્શન કરવામાં આવશે. આ કાયદાનો સીધો પ્રભાવ કેનેડામાં રહેતા ભારતીય નાગરિકોને અને તેમના બાળકોને થશે, જેઓ વિદેશમાં જન્મેલા હોય.
કેનેડાએ રજૂ કર્યો નવો નાગરિકતા કાયદો, ભારતીયો માટે શું બદલાશે ?

કેનેડાએ ‘New Citizenship Bill C-3’ નામનો નવો નાગરિકતા કાયદો રજૂ કર્યો છે. આ બિલના દ્વારા વર્તમાન વારસાગત નાગરિકતા કાયદામાં બદલાવ લાવવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2009 ના નિયમ અનુસાર, કેનેડિયન નાગરિકનો વિદેશમાં જન્મેલા કે દત્તક લીધેલા બાળકને આપમેળે કેનેડિયન નાગરિકતા મળતી નહોતી. નવી અધિનિયમમાં આ નિયમમાં ફેરફાર કરીને વધુ વ્યાપક નાગરિકતા પ્રદર્શન કરવામાં આવશે. આ કાયદાનો સીધો પ્રભાવ કેનેડામાં રહેતા ભારતીય નાગરિકોને અને તેમના બાળકોને થશે, જેઓ વિદેશમાં જન્મેલા હોય.
Published at: June 10, 2025
Read More at ગુજરાત સમાચાર