ચકલી બચાવો અભિયાન 2026: સમર્પણ સેવા ટ્રસ્ટ અને લક્ષ્મીનારાયણ ગ્રુપ દ્વારા માળાનું વિતરણ.
ચકલી બચાવો અભિયાન 2026: સમર્પણ સેવા ટ્રસ્ટ અને લક્ષ્મીનારાયણ ગ્રુપ દ્વારા માળાનું વિતરણ.
Published on: 06th April, 2026

ભાવનગરમાં સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને લક્ષ્મીનારાયણ ગ્રુપ દ્વારા 'ચકલી બચાવો અભિયાન 2026' શરૂ કરાયું. ચૈત્રી પૂર્ણિમાએ શ્રદ્ધાળુઓને ઠંડુ પાણી અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત રામપર, રતનપર, કોળિયાક જેવા ગામોમાં પણ માળાનું વિતરણ થશે. સ્વયંસેવકો શોભનાબેન સરવૈયા (મો. 9998977031)નો સંપર્ક કરી શકે છે. Social Media પર Reel Competition માટે પણ આ જ નંબર પર સંપર્ક કરવો.