
BCCIએ ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડ વ્હાઇટ બોલ સિરીઝનું શેડ્યૂલ જાહેર કર્યું
Published on: 14th June, 2025
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર સિરીઝના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. જાન્યુઆરી 2026માં ન્યૂઝીલેન્ડ ટીમ ભારતના પ્રવાસે આવશે. બંને ટીમ વચ્ચે 3 વનડે અને 5 ટી20 મેચ રમાશે. ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ 11 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલશે. જણાવી દઈએ કે, આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ટી20 વર્લ્ડ કપ રમાનાર છે. તે પહેલાં ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ ભારતીય ટીમ માટે વર્લ્ડ કપની તૈયારીઓની દૃષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થશે.
BCCIએ ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડ વ્હાઇટ બોલ સિરીઝનું શેડ્યૂલ જાહેર કર્યું

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર સિરીઝના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. જાન્યુઆરી 2026માં ન્યૂઝીલેન્ડ ટીમ ભારતના પ્રવાસે આવશે. બંને ટીમ વચ્ચે 3 વનડે અને 5 ટી20 મેચ રમાશે. ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ 11 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલશે. જણાવી દઈએ કે, આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ટી20 વર્લ્ડ કપ રમાનાર છે. તે પહેલાં ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝ ભારતીય ટીમ માટે વર્લ્ડ કપની તૈયારીઓની દૃષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થશે.
Published at: June 14, 2025
Read More at News18 ગુજરાતી