અમિત શાહ આજે ગાંધીનગર મનપાના 600 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
અમિત શાહ આજે ગાંધીનગર મનપાના 600 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
Published on: 17th May, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરની મુલાકાતે આવશે. તેઓ મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોની સુખાકારી અને આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી રૂ. 620 કરોડના પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ તેમજ ઈ-ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.