પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ
પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ
Published on: 17th May, 2026

- દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઇએની 7500 પાનાની ચાર્જશીટ દાખલ- ગઝવા-એ-હિન્દ મિશન માટે શહેરોમાં જ આતંકીઓ તૈયાર કરાઇ રહ્યા છે : દિલ્હી બ્લાસ્ટનો સંપૂર્ણ કન્ટ્રોલ પાક.ના આતંકીઓના હાથમાં હતો, ચાર્જશીટમાં 10ને આરોપી બનાવાયાનવી દિલ્હી: દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા ભીષણ હુમલાને લઇને તપાસ કરી રહેલી એનઆઇએ દ્વારા 10 આરોપીઓની સામે 7500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાં અનેક મોટા ખુલાસા થયા છે, એનઆઇએએ કોર્ટને જણાવ્યું છે કે પાકિસ્તાનમાં સક્રિય આતંકીઓ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભારતમાં ગઝવા-એ-હિન્દનું મોટું કાવતરું ઘડી રહ્યા છે.