અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, ભારતની તપાસમાં 'એક્સપર્ટ' તરીકે ભૂમિકા દર્શાવી.
અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્રિટિશ એજન્સીએ હાથ ઊંચા કર્યા, ભારતની તપાસમાં 'એક્સપર્ટ' તરીકે ભૂમિકા દર્શાવી.
Published on: 11th April, 2026

Air India ફ્લાઈટ AI-171 દુર્ઘટનાને વર્ષ થયું, પરિવારો ન્યાય શોધે છે. બ્રિટિશ નાગરિકોએ AAIB પાસે ટેકનિકલ રિવ્યુ માંગ્યો, પણ એજન્સીએ જણાવ્યું કે ભારતની તપાસ એજન્સી નેતૃત્વ કરી રહી છે અને યુકે માત્ર એક 'એક્સપર્ટ' તરીકે સામેલ છે, તેમની પાસે તપાસની સત્તા નથી.