Menu
નૈનીતાલમાં આવશે ભયંકર આફત, ઘર અને રસ્તાઓ થઈ જશે તબાહ
નૈનીતાલમાં આવશે ભયંકર આફત, ઘર અને રસ્તાઓ થઈ જશે તબાહ
Published on: 21st June, 2025

ઉત્તરાખંડનું સુંદર હિલ સ્ટેશન નૈનિતાલ હવે એક ગંભીર સંકટમાં છે, જ્યાં શહેરની નીચે ઉંદરો દ્વારા બનેલી સુરંગોએ જમીન ખોખલી કરી દીધી છે. આથી જો નાનો ભૂકંપ પણ આવે તો સંપૂર્ણ શહેર તબાહ થઈ શકે છે. ખાસ કરીને શેર કા દંડા, લાડિયાકાંટા, નંબર સાત આયરપાટા અને મુખ્ય બજાર વિસ્તારમાં પાયા ધ્રુજવા લાગ્યા છે. 1880માં ભૂકંપથી ટેકરીનું તૂટાણ થયેલું અને 151 લોકોએ જીવ ગુમાવ્યા હતા, છતાં બાંધકામ ચાલુ રહ્યું.