ગાંધીનગરના કડજોદરામાં ઠપકા બાબતે મારામારીમાં વૃદ્ધ વકીલનું મોત.
ગાંધીનગરના કડજોદરામાં ઠપકા બાબતે મારામારીમાં વૃદ્ધ વકીલનું મોત.
Published on: 16th April, 2026

ગાંધીનગરના કડજોદરામાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે મારામારી થતા મામલો બિચક્યો. વૃદ્ધ વકીલનું કરુણ મોત થયું, અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા છે. ઠપકો આપવા બાબતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. લાકડીઓ વડે હુમલો થયો. ઘટનાને પગલે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વકીલના મોતથી શોકની લહેર છવાઈ ગઈ છે.