સાબરમતી રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગ કામગીરીને લીધે 19 એપ્રિલે રેલવે બ્લોક, બે ટ્રેનોને અસર થશે.
સાબરમતી રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગ કામગીરીને લીધે 19 એપ્રિલે રેલવે બ્લોક, બે ટ્રેનોને અસર થશે.
Published on: 18th April, 2026

સાબરમતી રેલવે સ્ટેશન પર 19 એપ્રિલે એન્જિનિયરિંગ કામગીરીને કારણે 'રેલવે બ્લોક' લેવાશે. પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર EXPRESS અને ઓખા-અમદાવાદ વંદે ભારત EXPRESS સાબરમતી સ્ટેશન પર નહીં ઊભી રહે. મુસાફરોએ અન્ય સ્ટેશનનો ઉપયોગ કરવો અથવા રેલવે હેલ્પલાઈન પરથી માહિતી મેળવવી. આ નિર્ણય ટ્રેકની જાળવણી અને સુરક્ષા માટે લેવાયો છે.