ઠાસરાના જયદીપે લોહીના કેન્સરને હરાવ્યું, RBSK કાર્ડથી નવું જીવન મળ્યું.
ઠાસરાના જયદીપે લોહીના કેન્સરને હરાવ્યું, RBSK કાર્ડથી નવું જીવન મળ્યું.
Published on: 04th February, 2026

આજે 'વિશ્વ કેન્સર દિવસ' છે. કેન્સર જેવી બીમારીમાં તાત્કાલિક નિદાન કેટલું જરૂરી છે તેનું ઉદાહરણ ઠાસરાના જયદીપના કિસ્સામાં જોવા મળ્યું. RBSK કાર્યક્રમથી તેને કેન્સરનું નિદાન થયું અને સારવાર મળી. ૮ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ RBSK ટીમે જયદીપમાં કેન્સરના લક્ષણો ઓળખ્યા અને તાત્કાલિક સારવાર શરૂ કરાવી, જેનાથી તે સાજો થયો.