નહાવાનો આનંદ માણવાને બદલે, લોકો ટેન્શનમાં?
નહાવાનો આનંદ માણવાને બદલે, લોકો ટેન્શનમાં?
Published on: 10th June, 2026

હાલના સમયમાં લોકોનું જીવન ખૂબ તણાવપૂર્ણ બની ગયું છે. એક રિસર્ચ મુજબ, મોટાભાગના લોકો નહાતી વખતે પણ કામના વિચારો કે ભૂતકાળની વાતોમાં વ્યસ્ત રહે છે. 68% લોકો નહાતી વખતે ટેન્શનમાં હોય છે, જ્યારે માત્ર 12% લોકો જ પાણીના સ્પર્શનો આનંદ માણીને રિલેક્સ થાય છે. 55% લોકો નહાતી વખતે મોબાઇલ સાથે રાખે છે, જે એક ખોટી ટેવ છે. નિષ્ણાતો સલાહ આપે છે કે બાથરૂમને ટેન્શનમુક્ત ઝોન બનાવી, મોબાઇલ વગર આરામથી સ્નાન કરવું જોઈએ.