દાણીલીમડામાં Food Poisoningથી 70 લોકોને ઝાડા-ઉલટી, તંત્ર ઉંઘતું ઝડપાયું.
દાણીલીમડામાં Food Poisoningથી 70 લોકોને ઝાડા-ઉલટી, તંત્ર ઉંઘતું ઝડપાયું.
Published on: 02nd April, 2026

અમદાવાદના દાણીલીમડામાં Food Poisoning થવાના કારણે 70 લોકોને ઝાડા-ઉલટી થતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા. આ ઘટનાને કારણે કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર ઉંઘતું ઝડપાયું. Municipal Corporationના પાર્ટી પ્લોટનો નોનવેજ જવાબદાર હોવાની શક્યતા.