
ધારીના ગીર દુધાળા ગામે અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને અનોખી શ્રદ્ધાંજલી અર્પણ
Published on: 14th June, 2025
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર દુધાળા ગામે અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને પી.પી. સવાણી ગ્રૂપ દ્વારા અનોખી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. આ શ્રદ્ધાંજલી અંતર્ગત 102 વિઘામાં 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને દરેક વૃક્ષ પર મૃતકોના નામ લખીને તેઓને ગૌરવપૂર્વક યાદ કરવામાં આવ્યા. આ પ્રવૃત્તિ દ્વારા દુર્ઘટનામાં ગુમાવેલા જીવોને સ્મરણ કરવામાં અને પ્રકૃતિ માટે યોગદાન આપવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ધારીના ગીર દુધાળા ગામે અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને અનોખી શ્રદ્ધાંજલી અર્પણ

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર દુધાળા ગામે અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને પી.પી. સવાણી ગ્રૂપ દ્વારા અનોખી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. આ શ્રદ્ધાંજલી અંતર્ગત 102 વિઘામાં 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને દરેક વૃક્ષ પર મૃતકોના નામ લખીને તેઓને ગૌરવપૂર્વક યાદ કરવામાં આવ્યા. આ પ્રવૃત્તિ દ્વારા દુર્ઘટનામાં ગુમાવેલા જીવોને સ્મરણ કરવામાં અને પ્રકૃતિ માટે યોગદાન આપવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Published at: June 14, 2025
Read More at News18 ગુજરાતી