પાટણ નગરપાલિકા દ્વારા પીવાના પાણીના પ્રવાહની ચકાસણી
પાટણ નગરપાલિકા દ્વારા પીવાના પાણીના પ્રવાહની ચકાસણી
Published on: 05th June, 2026

પાટણ શહેરમાં નગરપાલિકા તંત્ર અને હોદ્દેદારો દ્વારા પીવાના પાણીના પ્રવાહ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. સ્વચ્છતા અને પાણીની ગુણવત્તા જાળવણીના મુદ્દાઓ પર તપાસ કરાઈ હતી. પાલીકાના સ્ટાફ્ને પાણીના સેમ્પલ ટેસ્ટ લેવા અને યોગ્ય જાળવણી માટે સુચના અપાઈ હતી. પદ્મનાભથી સિદ્ધી સરોવર સુધીના રૂટની ચીફ ઓફ્સિર, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેને મુલાકાત લીધી. લોકોને પાણીના મુખ્ય પ્રવાહને દુષિત ન કરવા અને તેનો શુદ્ધ ઉપયોગ જાળવવા અપીલ કરાઈ.