
પંચમહાલમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ: ગોધરા તાલુકામાં 3 પંચાયતો બિનહરીફ, 110 સરપંચ પદ અને 428 સભ્ય પદ માટે થશે ચૂંટણી
Published on: 12th June, 2025
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. 36 પંચાયતમાંથી 3 બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જ્યારે 33 પંચાયતઓમાં ચૂંટણી યોજાશે. ઉમેદવારી પાછી ખેંચતી વખતે, 113 સરપંચ અને 546 સભ્યોએ ઉમેદવારી પાછી લીધી. 118 સભ્યો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ પ્રમાણે 110 સરપંચ અને 428 સભ્ય પદ માટે ચૂંટણી રહેશે. ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી માટે માહોલ ગરમાયો છે, જ્યાં ઉમેદવારો ખાટલા બેઠકો અને જનસંપર્કથી પ્રચાર કરી રહ્યા છે. બિનહરીફ થયેલા સરપંચોની જાહેરાતથી તેમના સમર્થકોમાં ખુશી છવાઈ ગઈ છે.
પંચમહાલમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ: ગોધરા તાલુકામાં 3 પંચાયતો બિનહરીફ, 110 સરપંચ પદ અને 428 સભ્ય પદ માટે થશે ચૂંટણી

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. 36 પંચાયતમાંથી 3 બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જ્યારે 33 પંચાયતઓમાં ચૂંટણી યોજાશે. ઉમેદવારી પાછી ખેંચતી વખતે, 113 સરપંચ અને 546 સભ્યોએ ઉમેદવારી પાછી લીધી. 118 સભ્યો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ પ્રમાણે 110 સરપંચ અને 428 સભ્ય પદ માટે ચૂંટણી રહેશે. ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી માટે માહોલ ગરમાયો છે, જ્યાં ઉમેદવારો ખાટલા બેઠકો અને જનસંપર્કથી પ્રચાર કરી રહ્યા છે. બિનહરીફ થયેલા સરપંચોની જાહેરાતથી તેમના સમર્થકોમાં ખુશી છવાઈ ગઈ છે.
Published at: June 12, 2025
Read More at દિવ્ય ભાસ્કર