Menu
મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમ વાયરસનો ફેલાવો રોકવા એક્શન:151 આરોગ્ય ટીમો દ્વારા 41 હજાર કાચા મકાનોમાં મેલેથીયોન ડસ્ટિંગ શરૂ
મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમ વાયરસનો ફેલાવો રોકવા એક્શન:151 આરોગ્ય ટીમો દ્વારા 41 હજાર કાચા મકાનોમાં મેલેથીયોન ડસ્ટિંગ શરૂ
Published on: 12th June, 2025

મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમ વાયરસને નિયંત્રણમાં લેવા આરોગ્ય વિભાગે મહત્વના પગલાં લીધાં છે. ગત વર્ષે ભેજવાળા વાતાવરણમાં 3 કેસ નોંધાયા હતા, ત્યારે આ વર્ષે ચોમાસા પહેલાં જ 151 ટીમો બનાવાઈ, જે 41,300 કાચા મકાનોમાં મેલેથીયોન ડસ્ટિંગ કરીને સેન્ડ ફ્લાય માખીનો ઉપદ્રવ અટકાવવાનો પ્રયાસ કરે છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સી.આર. પટેલિયાના માર્ગદર્શન હેઠળ આ પહેલ શરૂ કરાઈ છે. મકાનોમાં છંટકાવની આ કામગીરી પ્રથમ તબક્કાની છે, જે ચાંદીપુરમ વાયરસ ફેલાવનાર માખીઓને રોકવા માટે અગમ ચેતીરૂપ છે.