
અમદાવાદ એરપોર્ટ પરથી ક્રેશની લાઈવ અપડેટ્સ:5.30 સુધી અમદાવાદ એરપોર્ટ બંધ, તમામ ઓપરેટ થતી ફ્લાઈટો બંધ
Published on: 12th June, 2025
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થઈ 1.40 વાગ્યે ક્રેશ થઈ બિલ્ડિંગમાં અથડાયું. આ ફ્લાઇટમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો હતા. ક્રેશના કારણે એરપોર્ટ હાલમાં બંધ છે. અદાણી એરપોર્ટે જણાવ્યું કે તમામ ફ્લાઇટ ઓપરેશન્સ કામચલાઉ રીતે બંધ છે અને પેસેન્જર્સે તેમના ફ્લાઇટ્સના લેટેસ્ટ અપડેટ્સ ચેક કરવાની વિનંતી કરી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી ક્રેશની લાઈવ અપડેટ્સ:5.30 સુધી અમદાવાદ એરપોર્ટ બંધ, તમામ ઓપરેટ થતી ફ્લાઈટો બંધ

અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થઈ 1.40 વાગ્યે ક્રેશ થઈ બિલ્ડિંગમાં અથડાયું. આ ફ્લાઇટમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો હતા. ક્રેશના કારણે એરપોર્ટ હાલમાં બંધ છે. અદાણી એરપોર્ટે જણાવ્યું કે તમામ ફ્લાઇટ ઓપરેશન્સ કામચલાઉ રીતે બંધ છે અને પેસેન્જર્સે તેમના ફ્લાઇટ્સના લેટેસ્ટ અપડેટ્સ ચેક કરવાની વિનંતી કરી છે.
Published at: June 12, 2025
Read More at દિવ્ય ભાસ્કર