Menu
અમદાવાદ એરપોર્ટ પરથી ક્રેશની લાઈવ અપડેટ્સ:5.30 સુધી અમદાવાદ એરપોર્ટ બંધ, તમામ ઓપરેટ થતી ફ્લાઈટો બંધ
અમદાવાદ એરપોર્ટ પરથી ક્રેશની લાઈવ અપડેટ્સ:5.30 સુધી અમદાવાદ એરપોર્ટ બંધ, તમામ ઓપરેટ થતી ફ્લાઈટો બંધ
Published on: 12th June, 2025

અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થઈ 1.40 વાગ્યે ક્રેશ થઈ બિલ્ડિંગમાં અથડાયું. આ ફ્લાઇટમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો હતા. ક્રેશના કારણે એરપોર્ટ હાલમાં બંધ છે. અદાણી એરપોર્ટે જણાવ્યું કે તમામ ફ્લાઇટ ઓપરેશન્સ કામચલાઉ રીતે બંધ છે અને પેસેન્જર્સે તેમના ફ્લાઇટ્સના લેટેસ્ટ અપડેટ્સ ચેક કરવાની વિનંતી કરી છે.