વિક્ટોરિયા પાર્કના કૃષ્ણકુંજ તળાવમાં વધતી જળ વનસ્પતિને દૂર કરવી જરૂરી: સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ.
વિક્ટોરિયા પાર્કના કૃષ્ણકુંજ તળાવમાં વધતી જળ વનસ્પતિને દૂર કરવી જરૂરી: સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ.
Published on: 06th April, 2026

ભાવનગરના વિક્ટોરિયા પાર્કની જળવનસ્પતિ અને ઘાસથી ચિંતાજનક સ્થિતિ છે. તળાવમાં આવેલ ટાપુ પક્ષીઓનું આશ્રયસ્થાન છે. આ ઘાસ પાણીની સપાટી પર પડદો બનાવે છે, જે જળચર જીવસૃષ્ટિ માટે જોખમી છે. વિક્ટોરિયા જંગલ સંસ્કૃતિને બચાવવા તળાવની સફાઈ જરૂરી છે, ચોમાસા પહેલાં જ તાત્કાલિક પગલાં લેવા સ્થાનિકોની માંગ છે. વિક્ટોરિયા પાર્કમાં પર્યાવરણ સંરક્ષણ માટે કડક પગલાં લેવા જરૂરી છે.