ગાંધીનગર વિવેકાનંદ કેન્દ્ર દ્વારા 10 દિવસીય યોગ સત્રનું આયોજન, જેમાં 30 જેટલા સાધકોએ ભાગ લીધો.
ગાંધીનગર વિવેકાનંદ કેન્દ્ર દ્વારા 10 દિવસીય યોગ સત્રનું આયોજન, જેમાં 30 જેટલા સાધકોએ ભાગ લીધો.
Published on: 21st April, 2026

ગાંધીનગર વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી શાખા દ્વારા રાંદેસણમાં 10 દિવસીય યોગ સત્ર આયોજિત કરાયું. જેમાં શિથિલીકરણ વ્યાયામ, Suryanamaskar, આસનો, પ્રાણાયામ, યોગ નિદ્રા, Deep Relaxationની તાલીમ અપાઈ. Patanjali યોગસૂત્ર આધારિત માર્ગદર્શન અને શુદ્ધિક્રિયાઓનું માર્ગદર્શન અપાયું. રાંદેસણ વિસ્તારના રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.