
કંપનીમાં 1.37 કરોડનું રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપી ડાયરેક્ટરો ફરાર
Published on: 10th June, 2025
અમદાવાદની કીપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીના ડાયરેક્ટરો સૌરભ પરીખ સહિતએ એજન્ટ અને ગ્રાહકો પાસેથી 2014 થી 2017 દરમિયાન કુલ 1.37 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. કંપનીએ વધુ વળતર અને પૈસા ડબલ કરવા જેવી લાલચ આપી વિવિધ સ્કીમોનો પ્રચાર કર્યો ચિરાગ જોશી સહિતના એજન્ટોએ રોકાણ કરાવ્યું પરંતુ જ્યારે પરત ચુકવણી કરવાની વાત થઇ ત્યારે 2018 માં ઓફિસ બંધ કરીને ડાયરેક્ટરો ફરાર થઈ ગયા. નવરંગપુરા પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી અને તપાસ શરૂ કરી છે.
કંપનીમાં 1.37 કરોડનું રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપી ડાયરેક્ટરો ફરાર

અમદાવાદની કીપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીના ડાયરેક્ટરો સૌરભ પરીખ સહિતએ એજન્ટ અને ગ્રાહકો પાસેથી 2014 થી 2017 દરમિયાન કુલ 1.37 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. કંપનીએ વધુ વળતર અને પૈસા ડબલ કરવા જેવી લાલચ આપી વિવિધ સ્કીમોનો પ્રચાર કર્યો ચિરાગ જોશી સહિતના એજન્ટોએ રોકાણ કરાવ્યું પરંતુ જ્યારે પરત ચુકવણી કરવાની વાત થઇ ત્યારે 2018 માં ઓફિસ બંધ કરીને ડાયરેક્ટરો ફરાર થઈ ગયા. નવરંગપુરા પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી અને તપાસ શરૂ કરી છે.
Published at: June 10, 2025
Read More at દિવ્ય ભાસ્કર