Menu
જામનગર પાલિકાના કમિશનર દ્વારા બચુનગર વિસ્તારમાં દબાણવાળી જગ્યાનું જાત નિરીક્ષણ અને ડિમોલિશનની તૈયારી
જામનગર પાલિકાના કમિશનર દ્વારા બચુનગર વિસ્તારમાં દબાણવાળી જગ્યાનું જાત નિરીક્ષણ અને ડિમોલિશનની તૈયારી
Published on: 10th June, 2025

જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદીને તેની મૂળ સ્વરૂપમાં લાવવા અને રીવરફ્રન્ટ પ્રોજેક્ટના ભાગ રૂપે દબાણવાળા 300 થી વધુ સ્થળોને ખાલી કરાવવાના પ્રયાસો ચાલુ છે. બચુનગર વિસ્તારમાં અનેક મકાન માલિકો અને વેપાર સ્થળોને અંતિમ નોટિસ આપવામાં આવી છે. જામનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદી તથા અન્ય અધિકારીઓની ટીમ દ્વારા આ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને દબાણ હટાવવા વિનંતી કરવામાં આવી. આ પગલાંથી નદીના વિસ્તારનું સંરક્ષણ અને વિકાસ સુનિશ્ચિત કરાશે.