ભાવનગર બેંક ચેરમેન પાળીયાદ શાખાની મુલાકાતે, ખેડૂતોના હિત પર ચર્ચા.
ભાવનગર બેંક ચેરમેન પાળીયાદ શાખાની મુલાકાતે, ખેડૂતોના હિત પર ચર્ચા.
Published on: 07th May, 2026

ભાવનગર ડિસ્ટ્રીક બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડીયા, CEO આર.ડી. સરવૈયા, જનરલ મેનેજર જે.કે. કેવડિયા અને ડિરેક્ટર દામજીભાઈ મોરડીયાએ પાળીયાદ શાખાની મુલાકાત લીધી. સહકારી મંડળીઓના પ્રમુખો અને મંત્રીઓની ઉપસ્થિતિમાં ખેડૂતોના હિત અને બેંકની કામગીરી અંગે ચર્ચા થઈ. સૌને ખેડૂતોના કલ્યાણ માટે સાથે મળીને કામ કરવા આહ્વાન કરાયું.