અમરેલીમાં 3.7 તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્રબિંદુ મહુવા, લોકોમાં ફફડાટ.
અમરેલીમાં 3.7 તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્રબિંદુ મહુવા, લોકોમાં ફફડાટ.
Published on: 10th April, 2026

અમરેલીમાં ભૂકંપના આંચકા વધ્યા, ગત રાત્રે 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. Rajula, Jafrabad અને Savarkundlaમાં લોકોમાં ફફડાટ ફેલાયો અને રસ્તા પર દોડી ગયા. કેન્દ્રબિંદુ રાજુલાથી 35 કિમિ દૂર મહુવા પાસે નોંધાયું. જૂના મકાનોમાં તિરાડો પડી હોવાના અહેવાલ છે, પણ જાનહાનિ થઈ નથી. છેલ્લા આઠ દિવસથી ખાંભા અને સાવરકુંડલાની વચ્ચે સતત આંચકા આવી રહ્યા છે.