વાવ થરાદમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા આઠ નેતાઓને ટિકિટ આપી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષપલટાનો માહોલ.
વાવ થરાદમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા આઠ નેતાઓને ટિકિટ આપી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષપલટાનો માહોલ.
Published on: 10th April, 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે વાવ થરાદમાં કોંગ્રેસમાંથી આવેલા આઠ નેતાઓને ટિકિટ આપી. આ ઉપરાંત 17 નવા ચહેરાઓને પણ તક મળી છે. મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને 15 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શારદાબેન આસલને પણ ટિકિટ મળી છે, જ્યારે દિયોદરમાં MLA કેશાજી ચૌહાણના વેવાઈને ટિકિટ આપવામાં આવી છે. આ ચૂંટણીમાં BJP દ્વારા વિવિધ સમાજના લોકોને તક આપવામાં આવી છે.