
Ahmedabad: ઇસનપુરમાં મંદિરમાંથી 1.79 લાખની મતા ચોરાઈ
Published on: 09th July, 2025
ઇસનપુરગામના વારાહી માતાના મંદિરમાં ચોરી થઈ. ટ્રસ્ટી હિરેનભાઈ પટેલના જણાવ્યા અનુસાર, પુજારી પ્રવિણભાઇ રાવલને 7 જુલાઈએ ચોરીની જાણ થઈ. દાનપેટી અને ગર્ભગૃહના દરવાજાનું લોક તોડીને ચાંદીની માતાજીની પાવડી, ચાંદીનું છત્ર, દાનપેટી સહિત અંદાજે રૂ. 1.79 લાખની મત્તાની ચોરી થઈ છે. CCTV ફૂટેજમાં બે અજાણ્યા ચોર દેખાયા હતા. હિરેનભાઈએ ઇસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. સચિન પટેલ મંદિરને લગતું કામ કરતા હતા.
Ahmedabad: ઇસનપુરમાં મંદિરમાંથી 1.79 લાખની મતા ચોરાઈ

ઇસનપુરગામના વારાહી માતાના મંદિરમાં ચોરી થઈ. ટ્રસ્ટી હિરેનભાઈ પટેલના જણાવ્યા અનુસાર, પુજારી પ્રવિણભાઇ રાવલને 7 જુલાઈએ ચોરીની જાણ થઈ. દાનપેટી અને ગર્ભગૃહના દરવાજાનું લોક તોડીને ચાંદીની માતાજીની પાવડી, ચાંદીનું છત્ર, દાનપેટી સહિત અંદાજે રૂ. 1.79 લાખની મત્તાની ચોરી થઈ છે. CCTV ફૂટેજમાં બે અજાણ્યા ચોર દેખાયા હતા. હિરેનભાઈએ ઇસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. સચિન પટેલ મંદિરને લગતું કામ કરતા હતા.
Published at: July 09, 2025
Read More at સંદેશ