
અમદાવાદના જુહાપુરામાં નઝીર વોરાના ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલડોઝર કાર્યવાહી
Published on: 10th June, 2025
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મંગળવારે સવારે સરકારે ગેરકાયદેસર રીતે બનાવેલા ફાર્મહાઉસને તોડી પાડ્યું. આ ફાર્મહાઉસ સરકારી જમીન પર બનાવેલ હતું અને લાંબા સમયથી તપાસ હેઠળ હતું. ડિમોલિશનનું કામ પોલીસ સુરક્ષા હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું, જેથી કોઈપણ પ્રકારનું દબાણ ન આવે. આ કાર્યવાહી અધિકારીઓ દ્વારા કડક પોલીસ સુરક્ષા સાથે સંપૂર્ણ કરાય હતી. શહેરમાં ગેરકાયદેસર મિલકતો સામે સરકારના પગલા તરીકે આ કાર્યવાહીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
અમદાવાદના જુહાપુરામાં નઝીર વોરાના ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલડોઝર કાર્યવાહી

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મંગળવારે સવારે સરકારે ગેરકાયદેસર રીતે બનાવેલા ફાર્મહાઉસને તોડી પાડ્યું. આ ફાર્મહાઉસ સરકારી જમીન પર બનાવેલ હતું અને લાંબા સમયથી તપાસ હેઠળ હતું. ડિમોલિશનનું કામ પોલીસ સુરક્ષા હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું, જેથી કોઈપણ પ્રકારનું દબાણ ન આવે. આ કાર્યવાહી અધિકારીઓ દ્વારા કડક પોલીસ સુરક્ષા સાથે સંપૂર્ણ કરાય હતી. શહેરમાં ગેરકાયદેસર મિલકતો સામે સરકારના પગલા તરીકે આ કાર્યવાહીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Published at: June 10, 2025
Read More at ગુજરાત સમાચાર