
અમદાવાદ પ્લેન ક્રેશ, એરહોસ્ટેસ અપર્ણાનું મોત:પાઇલોટ પતિએ ઇયરિંગ્સ, હેર કલર અને નેઇલ પોલિશથી ઓળખ કરી, 8 વર્ષની દીકરીએ માતા ગુમાવી
Published on: 13th June, 2025
ગત 12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની ફ્લાઇટ નં.171 1.38 વાગ્યે ઉડાન કરી અને 1.40 વાગ્યે ઘોડાકેમ્પ પાસે ક્રેશ થઈ ગઈ. 242 મુસાફરોમાંથી 241ની મૃત્યુ નીવળી, જેમાં 2 પાઇલટ અને 10 ક્રું મેમ્બર હતા. ફ્લાઇટમાં અપર્ણા અમોલ મહાડિક નામની એર હોસ્ટેસ હતી જે NCP સાંસદ સુનીલ તટકરેની નાની બહેનની પુત્રવધુ હતી. ક્રેશમાં મૃત્યુ પામેલા ડેડબોડીની ઓળખ માટે તેમના પતિ અમોલ મહાડિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. આ દુર્ઘટનામાં ઘણા ભારતીયો તેમજ વિદેશી નાગરિકોમાં 169 ભારતીય, 53 બ્રિટીશ, 1 કેનેડીયન અને 7 પોર્ટુગીઝ સવાર હતા.
અમદાવાદ પ્લેન ક્રેશ, એરહોસ્ટેસ અપર્ણાનું મોત:પાઇલોટ પતિએ ઇયરિંગ્સ, હેર કલર અને નેઇલ પોલિશથી ઓળખ કરી, 8 વર્ષની દીકરીએ માતા ગુમાવી

ગત 12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની ફ્લાઇટ નં.171 1.38 વાગ્યે ઉડાન કરી અને 1.40 વાગ્યે ઘોડાકેમ્પ પાસે ક્રેશ થઈ ગઈ. 242 મુસાફરોમાંથી 241ની મૃત્યુ નીવળી, જેમાં 2 પાઇલટ અને 10 ક્રું મેમ્બર હતા. ફ્લાઇટમાં અપર્ણા અમોલ મહાડિક નામની એર હોસ્ટેસ હતી જે NCP સાંસદ સુનીલ તટકરેની નાની બહેનની પુત્રવધુ હતી. ક્રેશમાં મૃત્યુ પામેલા ડેડબોડીની ઓળખ માટે તેમના પતિ અમોલ મહાડિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. આ દુર્ઘટનામાં ઘણા ભારતીયો તેમજ વિદેશી નાગરિકોમાં 169 ભારતીય, 53 બ્રિટીશ, 1 કેનેડીયન અને 7 પોર્ટુગીઝ સવાર હતા.
Published at: June 13, 2025
Read More at દિવ્ય ભાસ્કર