જર્જરિત ઈમારત ધરાશાયી: દરબારી કોઠાર પાસે મોડી રાત્રે જર્જરિત મિલકત ધડાકાભેર ધરાશાયી. કોઈ જાનહાનિ નહીં.
જર્જરિત ઈમારત ધરાશાયી: દરબારી કોઠાર પાસે મોડી રાત્રે જર્જરિત મિલકત ધડાકાભેર ધરાશાયી. કોઈ જાનહાનિ નહીં.
Published on: 06th April, 2026

શહેરના દરબારી કોઠાર એરિયામાં આવેલું વર્ષો જૂનું, જર્જરિત મકાન ધરાશાયી. મકાનમાલિક અને BMC દ્વારા તોડી પાડવાની તજવીજ હાથ ધરાઈ હતી. અગાઉ 2024માં દુકાનો ખાલી કરાવવા માટે આતંક મચાવાયો હતો. ભાડુઆતોએ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે વળતર ચુકવવા આદેશ કર્યો હતો. જર્જરિત મકાન ઉતારી લેવાની કામગીરી દરમિયાન મકાન ધડાકાભેર ધરાશાયી થયું હતું. કોઈ જાનહાનિ થઈ ન હતી. આવા કેસમાં મકાનમાલિકે જર્જરિત મકાન ઉતારી લેવાનું હોય છે.