ટેરાનોવાસ પીઝામાંથી વંદો નીકળ્યો, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં.
ટેરાનોવાસ પીઝામાંથી વંદો નીકળ્યો, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં.
Published on: 18th May, 2026

ગાંધીનગરના 'ટેરાનોવાસ પીઝા'માં પીરસવામાં આવેલા પીઝામાંથી જીવતો વંદો નીકળતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો. 'Buy 1 Get 1' સ્કીમ પાછળ રેસ્ટોરન્ટ સંચાલકોએ સ્વચ્છતા (Hygiene) ને નેવે મૂકી દેતા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થયા છે. ગાંધીનગર મનપાના ફૂડ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.