Menu
રાજકોટ લોકમેળોમાં SOPમાં ફેરફાર નહીં, કલેક્ટરનું કડક વલણ
રાજકોટ લોકમેળોમાં SOPમાં ફેરફાર નહીં, કલેક્ટરનું કડક વલણ
Published on: 05th June, 2025

રાજકોટમાં વર્ષોથી રેસકોર્સ વિસ્તારમાં યોજાતા લોકમેળામાં ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યાઓ રહે છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય અને બીજાં ભાજપના નેતાઓએ આ સ્થળ બદલવા કલેક્ટર સાથે અનેક વખત અરજી કરી છે, પરંતુ કોઈ પગલાં લેવાયેલા નથી. જિલ્લા કલેક્ટર કચેરીએ 14થી 18 ઓગષ્ટ 2025 સુધી રાજકોટ રેસકોર્સ મેદાનમાં પાંચ દિવસ માટે લોકમેળો યોજવાનું જાહેર કર્યું છે. આ વખતે રાઈડ સંચાલકોની માંગ છતાં પણ SOPમાં કોઈ ફેરફાર કરાશે નહીં, તે બાબત કલેક્ટર સ્પષ્ટ કરી દુર્ઘટનાઓ અટકાવવાના પગલાં ઉપર જોર આપ્યો છે.