કૃતિ સેનનનો સણસણતો સવાલ: મહિલાઓના કપડાંને લઈ કેમ થાય છે ભેદભાવ?
કૃતિ સેનનનો સણસણતો સવાલ: મહિલાઓના કપડાંને લઈ કેમ થાય છે ભેદભાવ?
Published on: 26th August, 2026

અભિનેત્રી કૃતિ સેનન રક્ષાબંધન જ્વેલરી કમર્શિયલના ડ્રેસને લઈને થયેલા વિવાદ પર બોલી. કેટલાક લોકોએ તેના આઉટફિટને તહેવાર માટે અનુચિત ગણાવ્યું. આ અંગે કંગના રનૌતે પણ પ્રતિક્રિયા આપી હતી. કૃતિએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે તહેવારનું મહત્વ કપડાંમાં નહીં, પરંતુ ભાવના અને પરંપરાના અર્થમાં છે. તેણે સવાલ કર્યો કે મહિલાઓને તેમના પહેરવેશ પરથી કેમ જજ કરવામાં આવે છે? Culture & Traditions are in her heart, not in her neckline! આ વાત પર ભાર મૂકીને તેણે કપડાં પરથી મૂલ્યાંકનનો વિરોધ કર્યો.