રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થીઓ "GUJCET"ની પરીક્ષા આપશે.
રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થીઓ "GUJCET"ની પરીક્ષા આપશે.
Published on: 28th March, 2026

સુરેન્દ્રનગરમાં રવિવારે 1367 વિદ્યાર્થીઓ "GUJCET"ની પરીક્ષા આપશે. "O.M.R." પદ્ધતિના પ્રશ્નપેપરો આવી ગયા છે. નવ કેન્દ્રો પર 70 બ્લોકમાં "A" ગ્રુપના 624, "B" ગ્રુપના 740 અને "AB" ગ્રુપના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.