અનુરાગ કશ્યપ સામે કોર્ટે કેસ નોંધવા કર્યો આદેશ.
અનુરાગ કશ્યપ સામે કોર્ટે કેસ નોંધવા કર્યો આદેશ.
Published on: 17th May, 2026

અનુરાગ કશ્યપ પર બ્રહ્મસમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સુરત કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે BNSની કલમ 196, 352, અને 353(2) હેઠળ ગુનો નોંધી કાનૂની પ્રોસેસ ઈસ્યુ કરવાનો હુકમ કર્યો છે. ફિલ્મના વિવાદિત દ્રશ્યો સામે પ્રતિક્રિયા રૂપે આ પોસ્ટ કરાઈ હતી. ફરિયાદીએ ડિજિટલ પુરાવા રજૂ કર્યા બાદ કોર્ટે આદેશ આપ્યો છે.