Menu
દહેગામ નજીક બે બાઈક અકસમાંતમાં એકનું  મોત
દહેગામ નજીક બે બાઈક અકસમાંતમાં એકનું મોત
Published on: 09th June, 2025

દહેગામના પીપળજ ગામની નજીક બે બાઇકો વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ . દલપતસિંહ પ્રભાતસિંહ ઠાકોર પોતાની બાઈક (GJ.18.FD.3808) લઈને દહેગામ તરફ જતા હતા. સાડા અગિયાર વાગ્યે પૂર સ્પીડે બાઈક (GJ.18.DH.4283) ચલાવતા સંજયકુમાર શંકરભાઈ પ્રજાપતિએ પૂરઝડપે ટક્કર મારી હતી. અકસ્માતમાં દલપતસિંહને માનસિક અને શારીરિક ઈજાઓ થઈ હતી અને તેમને રખિયાલ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે મોત વેઠ્યું. મૃતકના ભાઈએ પણ તુરંત ફરિયાદ નોંધાવી છે અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.