Menu
રાજા હત્યાકાંડમાં નવું વળાંક: સોનમે ઢાબા પર કહી, મેં નથી કરી મારા  પતિની હત્યા
રાજા હત્યાકાંડમાં નવું વળાંક: સોનમે ઢાબા પર કહી, મેં નથી કરી મારા પતિની હત્યા
Published on: 10th June, 2025

ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં રાજા રઘુવંશી હત્યાકાંડના 17 દિવસ પછી સોનમ રઘુવંશી એક ઢાબા પર બેશુદ્ધ હાલતમાં મળી આવી હતી. મેઘાલય પોલીસ તેને કસ્ટડીમાં લઈને ઇન્દોર લાવી, જ્યાં CJM કોર્ટે 72 કલાકના રિમાન્ડ મંજુર કર્યો. પોલીસ દ્વારા સોનમની જિલ્લા હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવવામાં આવી, જ્યાં તે ડરેલી જણાઈ અને દોડતા અંદર લઈ જવાઈ હતી. સોનમે સ્વીકાર્યું કે તેણે પતિની હત્યામાં પોતાનો હાથ નથી અને લૂંટારાઓએ આ ગુનો કર્યો છે.