આસારામના પુત્ર નારાયણ સાંઈના છૂટાછેડા: રેપ કેસમાં સુરત જેલમાં બંધ, 8 વર્ષ બાદ ઈન્દોર કોર્ટનો આદેશ; 2 કરોડ ભરણપોષણ.
આસારામના પુત્ર નારાયણ સાંઈના છૂટાછેડા: રેપ કેસમાં સુરત જેલમાં બંધ, 8 વર્ષ બાદ ઈન્દોર કોર્ટનો આદેશ; 2 કરોડ ભરણપોષણ.
Published on: 08th April, 2026

ઈન્દોર ફેમિલી કોર્ટે નારાયણ સાંઈ અને પત્ની જાનકીના છૂટાછેડા મંજૂર કર્યા. કોર્ટે નારાયણ સાંઈને પત્નીને 2 કરોડ રૂપિયા કાયમી ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો. Narayan Sai હાલમાં રેપ કેસમાં સુરત જેલમાં બંધ છે. જાનકીએ પતિ પર અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. Court એ 5 કરોડની માંગણી સામે 2 કરોડ નક્કી કર્યા.