ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર: સુપ્રીમ કોર્ટના જજો NCERTના પુસ્તકના ઉલ્લેખથી નારાજ, NCERT વેબસાઈટ પરથી પુસ્તક હટાવાયું.
ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર: સુપ્રીમ કોર્ટના જજો NCERTના પુસ્તકના ઉલ્લેખથી નારાજ, NCERT વેબસાઈટ પરથી પુસ્તક હટાવાયું.
Published on: 26th February, 2026

NCERTના ધોરણ ૮ના સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગેના વિવાદિત ચેપ્ટરથી સુપ્રીમ કોર્ટના જજો નારાજ થયા. CJI સૂર્યકાંતે કહ્યું કે ન્યાયિક વ્યવસ્થાને બદનામ કરવાની છૂટ નહીં અપાય, સિબ્બલ-સિંઘવીએ ધ્યાન દોર્યું, અને NCERT એ પુસ્તક હટાવ્યું.