અમદાવાદ સિવિલમાં લિકર પરમીટ કૌભાંડ, 257 રસીદો ખોટી, 50 લાખની ઉચાપત.
અમદાવાદ સિવિલમાં લિકર પરમીટ કૌભાંડ, 257 રસીદો ખોટી, 50 લાખની ઉચાપત.
Published on: 06th April, 2026

અસારવા સિવિલ હોસ્પિટલમાં મેડીકલ લિકર પરમીટ કૌભાંડમાં સંદેશ દ્વારા પર્દાફાશ થયો. તપાસમાં 257 રસીદો ખોટી નીકળી, 50 લાખથી વધુનું કૌભાંડ સામે આવ્યું. પોલીસે 3 કર્મચારીઓની ધરપકડ કરી. ડો. જયંત સોલંકીએ તપાસ શરૂ કરાવી. 1.80 લાખ ગુમ થયા હતા, જેમાં સિનિયર ક્લાર્ક કરશનસિંહ વાઘેલા સહિત આઉટસોર્સના કર્મચારીઓ સામેલ છે. હોસ્પિટલ તંત્રએ Policeને રિપોર્ટ સોંપ્યો.