શ્રી પુનિત મહારાજ: કળિયુગમાં સતયુગની ઝાંખી કરાવનાર પુણ્યશ્લોક સંતનું જીવન.
શ્રી પુનિત મહારાજ: કળિયુગમાં સતયુગની ઝાંખી કરાવનાર પુણ્યશ્લોક સંતનું જીવન.
Published on: 17th July, 2025

જૂનાગઢમાં જન્મેલા શ્રી પુનિત મહારાજ, જેઓ ૧૯-૫-૧૯૦૮ના રોજ વાલમ બ્રાહ્મણ કુળમાં પ્રાદુર્ભાવ થયા હતા. બાળપણ ગરીબીમાં વિતાવ્યું અને યુવાનીમાં નોકરી માટે અમદાવાદ આવ્યા. 'શ્રી પુનિત' તરીકે ઓળખાતા બાલકૃષ્ણભાઈ શંકરભટ્ટની પુણ્યતિથિ અષાઢ વદ એકાદશીના દિવસે આવે છે, જેમણે "seva to jan seva karvi levu Ram nu naam" સૂત્ર આપ્યું.