
જામજોધપુરના સમાણા ગામમાં બે ઘરમાથી 6.85 લાખ રૂપિયાની ચોરી: બે પોલીસ ફરિયાદ નોંધાઈ
Published on: 10th June, 2025
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં બે રહેણાંક મકાનોમાંથી કુલ રૂપિયા 6,85,000ની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ચિંતનભાઈ અજુડીયાના બંધ મકાનમાંથી ₹20,000 રોકડ અને ₹6 લાખના સોનાના દાગીના ચોરાઈ ગયા. આ ઉપરાંત બાજુમાં રહેતા મનિષાબેન ગોહિલના ₹65,000ના સોનાના દાગીનાં ચોરાયા હતા. એલસીબીની તપાસમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે અને એમાંના એક તસ્કરની પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં ઘટના વિશે વધુ માહિતી મળી રહી છે.
જામજોધપુરના સમાણા ગામમાં બે ઘરમાથી 6.85 લાખ રૂપિયાની ચોરી: બે પોલીસ ફરિયાદ નોંધાઈ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં બે રહેણાંક મકાનોમાંથી કુલ રૂપિયા 6,85,000ની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ચિંતનભાઈ અજુડીયાના બંધ મકાનમાંથી ₹20,000 રોકડ અને ₹6 લાખના સોનાના દાગીના ચોરાઈ ગયા. આ ઉપરાંત બાજુમાં રહેતા મનિષાબેન ગોહિલના ₹65,000ના સોનાના દાગીનાં ચોરાયા હતા. એલસીબીની તપાસમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે અને એમાંના એક તસ્કરની પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં ઘટના વિશે વધુ માહિતી મળી રહી છે.
Published at: June 10, 2025
Read More at ગુજરાત સમાચાર