Menu
વજન ઘટાડવા માટે અસરકારક યોગાસન: રોજ કરવાથી રહેશે તંદુરસ્ત બોડી
વજન ઘટાડવા માટે અસરકારક યોગાસન: રોજ કરવાથી રહેશે તંદુરસ્ત બોડી
Published on: 05th June, 2025

આજકાલ સ્થૂળતા એક મોટું સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે, જે વધારે ખાવાથી, અન-હેલ્ધી ખોરાકથી, ઓછી ઊંઘ અને વધારેલા તણાવને કારણે થાય છે. હેલ્દી લાઈફસ્ટાઈલ અપનાવવી ખુબ જરૂરી છે અને તેમાં યોગાસન એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સૂર્ય નમસ્કાર જેવા યોગાસન તમારા શરીર અને મન બંનેને બેલેન્સ કરે છે, તણાવ ઘટાડે છે અને ચરબી ઘટાડી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. યોગ એ ફક્ત એક્સરસાઈઝ નહીં, પણ આરોગ્ય અને શાંતિ માટે એક સંપૂર્ણ પદ્ધતિ છે.