સંતરામ મંદિરમાં જોખમી Rides પર પ્રતિબંધ, મંદિર પરિસરમાં સ્ટોલની વ્યવસ્થા.
સંતરામ મંદિરમાં જોખમી Rides પર પ્રતિબંધ, મંદિર પરિસરમાં સ્ટોલની વ્યવસ્થા.
Published on: 31st January, 2026

નડિયાદના સંતરામ મંદિરમાં 1-8 ફેબ્રુઆરી સુધી ચાલનારા મેળાની તૈયારી અંતિમ તબક્કામાં છે. ટ્રાફિક સમસ્યા નિવારવા બસ સ્ટેન્ડથી પારસ સર્કલ સુધીનો રોડ 5 દિવસ બંધ રહેશે. મંદિર પરિસરમાં Single સ્ટોલની વ્યવસ્થા કરાઈ છે, જ્યાં ભક્તો દર્શનની સાથે ખરીદી અને બાળકોના મનોરંજનનો આનંદ માણી શકશે. રાત્રે 12 વાગ્યા સુધી મેળો ચાલુ રહેશે.