AMCનો ઉતાવળીયો નિર્ણય પ્રજાને ભારે પડશે, શાહીબાગ અંડરપાસ ત્રીજી વખત 6 દિવસ બંધ કરાશે.
AMCનો ઉતાવળીયો નિર્ણય પ્રજાને ભારે પડશે, શાહીબાગ અંડરપાસ ત્રીજી વખત 6 દિવસ બંધ કરાશે.
Published on: 31st January, 2026

Ahmedabad News: શાહીબાગ અંડરપાસ બુલેટ ટ્રેનની કામગીરીના લીધે 30 જાન્યુઆરીથી છ દિવસ માટે રાત્રે બંધ રહેશે. અગાઉ 23થી 28 જાન્યુઆરી સુધી બુલેટ ટ્રેનના કામ માટે બંધ કરાયો હતો. કામ સમયસર થતું હોવાની જાહેરાત બાદ બે દિવસમાં જ ફરી નવું કામ આવ્યું. એક મહિનામાં ત્રીજી વખત અંડરપાસ બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલી પડશે.