
સાબરકાંઠામાં શિક્ષણનો વેપાર: પુસ્તક વેચાણ કરતી ત્રણ શાળાઓ સામે કાર્યવાહી, મદ્રેસા સ્કૂલને 10 હજારનો દંડ
Published on: 12th June, 2025
સાબરકાંઠા જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે, અનેક ખાનગી સ્કૂલના સંચાલકોએ શિક્ષણને વેપારમાં ફેરવી દીધુ છે તેવી ફરિયાદો સામે આવી છે. હિંમતનગરની માણેકકૃપા સ્કૂલ અને ખેડબ્રહ્માના સંતશ્રી રામજીબાપા કન્યા વિદ્યાલય સહિત ત્રણ સ્કૂલોમાં પાઠયપુસ્તકોનું અનાધિકૃત વેચાણ અને ફી વસૂલી અંગે તપાસ કરી. જીલ્લા શિક્ષણાધિકારી કચેરીએ એક સ્કૂલને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો અને બે સ્કૂલ સામે કાર્યવાહી શરૂ કરી છે. મદ્રેસા હાઈસ્કૂલમાં પણ ખાનગી પુસ્તકોના વિતરણ મુદ્દે ફરિયાદ મળ્યા બાદ તપાસ કરી કાર્યવાહી થઈ છે. આ મામલાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ સક્રિય બની જરૂરી પગલાં લઈ રહ્યો છે.
સાબરકાંઠામાં શિક્ષણનો વેપાર: પુસ્તક વેચાણ કરતી ત્રણ શાળાઓ સામે કાર્યવાહી, મદ્રેસા સ્કૂલને 10 હજારનો દંડ

સાબરકાંઠા જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે, અનેક ખાનગી સ્કૂલના સંચાલકોએ શિક્ષણને વેપારમાં ફેરવી દીધુ છે તેવી ફરિયાદો સામે આવી છે. હિંમતનગરની માણેકકૃપા સ્કૂલ અને ખેડબ્રહ્માના સંતશ્રી રામજીબાપા કન્યા વિદ્યાલય સહિત ત્રણ સ્કૂલોમાં પાઠયપુસ્તકોનું અનાધિકૃત વેચાણ અને ફી વસૂલી અંગે તપાસ કરી. જીલ્લા શિક્ષણાધિકારી કચેરીએ એક સ્કૂલને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો અને બે સ્કૂલ સામે કાર્યવાહી શરૂ કરી છે. મદ્રેસા હાઈસ્કૂલમાં પણ ખાનગી પુસ્તકોના વિતરણ મુદ્દે ફરિયાદ મળ્યા બાદ તપાસ કરી કાર્યવાહી થઈ છે. આ મામલાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ સક્રિય બની જરૂરી પગલાં લઈ રહ્યો છે.
Published at: June 12, 2025
Read More at દિવ્ય ભાસ્કર