પરમાણુથી ખનિજો સુધીના ભારત-અમેરિકા વેપાર કરારની ખાસ બાબતો.
પરમાણુથી ખનિજો સુધીના ભારત-અમેરિકા વેપાર કરારની ખાસ બાબતો.
Published on: 04th February, 2026

ડો. એસ. જયશંકર અને US સ્ટેટ સેક્રેટરીની વોશિંગ્ટનમાં મુલાકાત થઈ, જેમાં ભારત-અમેરિકા વેપાર કરાર પર હસ્તાક્ષર પહેલાં વેપાર, ઊર્જા, પરમાણુ સહયોગ, સંરક્ષણ, દુર્લભ ખનિજો, આધુનિક ટેકનોલોજી જેવા ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી. દુર્લભ ખનિજોના સંશોધન અને પ્રક્રિયા અંગે દ્વિપક્ષીય સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો. PM નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે થયેલા કરારનું સ્વાગત કરવામાં આવ્યું.