E20 પેટ્રોલથી પરેશાની વચ્ચે ગ્રાહકો માટે સારા સમાચાર
E20 પેટ્રોલથી પરેશાની વચ્ચે ગ્રાહકો માટે સારા સમાચાર
Published on: 27th August, 2026

E20 પેટ્રોલના કારણે જૂના વાહનોના એન્જિન અને માઇલેજ પર પડી રહેલી અસરથી વાહનચાલકો ચિંતિત છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ સ્વીકાર્યું છે કે E20 ફ્યુઅલથી માઇલેજ ઘટી શકે છે. આ નારાજગી વચ્ચે, સરકાર જૂના વાહનો માટે અનુકૂળ E10 પેટ્રોલનો વિકલ્પ ફરીથી ઉપલબ્ધ કરાવવા ગંભીરતાથી વિચારી રહી છે. પ્રીમિયમ ઓક્ટેન 95 ઇંધણમાં E10 મિશ્રણનો પ્રસ્તાવ છે, જેનાથી લાખો લોકોને રાહત મળશે.