ઘરઆંગણે સારા વેચાણને લીધે FMGC કંપનીઓ પર યુદ્ધની અસર નહીંવત
ઘરઆંગણે સારા વેચાણને લીધે FMGC કંપનીઓ પર યુદ્ધની અસર નહીંવત
Published on: 05th April, 2026

નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ના ચોથા ત્રિમાસિક ગાળામાં ઈરાન યુદ્ધની અસર FMGC કંપનીઓ પર ઓછી, પરંતુ ઘરઆંગણે સારો વેપાર હોવાથી વિદેશમાં મંદ વેચાણની અસર હળવી થઈ. સ્થિર આર્થિક વાતાવરણને કારણે માર્ચ ત્રિમાસિકમાં FMGC કંપનીઓની વૃદ્ધિ જળવાઈ રહી છે, જેમાં ઘરઆંગણે ૮થી ૯ ટકા વૃદ્ધિનો અંદાજ છે. યુદ્ધ લાંબુ ચાલશે તો ઉત્પાદન ખોરવાઈ જવાની ચિંતા રહે છે.