ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થતા ભાવમાં રૂ. 60નો ઘટાડો થયો.",
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થતા ભાવમાં રૂ. 60નો ઘટાડો થયો.",
Published on: 11th February, 2026

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની 50000 ગુણીની આવક થતા ભાવ ઘટ્યા, જે 100-190 રૂપિયા નોંધાયો. ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા નુકસાનની ભીતિ છે. ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વ્યાપક ઉત્પાદન થાય છે, જેમાં 2025-26માં ખરીફ પાકમાં 1642 હેક્ટરમાં અને રવિ સીઝનમાં 26,372 હેક્ટરમાં વાવેતર થયું હતું.",