સામંથા રૂથ પ્રભુને જિંદગીનો મર્મ સમજાયો: જીવન પ્રત્યેનો અભિગમ અને સ્વાસ્થ્યની કાળજી.
સામંથા રૂથ પ્રભુને જિંદગીનો મર્મ સમજાયો: જીવન પ્રત્યેનો અભિગમ અને સ્વાસ્થ્યની કાળજી.
Published on: 23rd January, 2026

સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ મુશ્કેલ સમય બાદ જીવનનો મર્મ સમજ્યો. Rigid ન રહેવું, પરિસ્થિતિ મુજબ અનુકૂળ થવું અને ગમતા કામ કરવાથી માનસિક શાંતિ મળે છે. હવે તેઓ ફિટનેસ અને ફિલ્મોમાં જુસ્સાથી કામ કરે છે, કામનું પ્રમાણ ઘટાડ્યું છે અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે છે. સ્વાસ્થ્ય જ સૌથી મોટી સમસ્યા છે એ સમજાતા ઊંઘ, ખોરાક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે અને જીવનને સાદું રાખે છે.