
Punjab Kings ના માલિકે હાર બાદ પણ 1400 કરોડની કમાણી કરી
Published on: 04th June, 2025
IPL 2025ની ફાઈનલમાં RCB સામે પંજાબ કિંગ્સ હાર્યા છતાં, ટીમ અને તેના માલિકોને વધુ નફો થયો છે. પંજાબ કિંગ્સના મુખ્ય માલિકીઓમાં ડાબર ગ્રુપ (48%), નેસ વાડિયા (23%), અને પ્રીતિ ઝિન્ટા (23%) શામેલ છે. મોહિત બર્મન ડાબર ગ્રુપના ચેરમેન છે અને સૌથી મોટા શેરહોલ્ડર છે. IPL ફાઈનલ દરમિયાન ડાબર ગ્રુપના શેરમાં 1.45%નો ઉછાળો થયો અને કંપનીની માર્કેટ કેપ માં 1,427.83 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, જે આ બિઝનેસ માટે મોટી સફળતા છે.
Punjab Kings ના માલિકે હાર બાદ પણ 1400 કરોડની કમાણી કરી

IPL 2025ની ફાઈનલમાં RCB સામે પંજાબ કિંગ્સ હાર્યા છતાં, ટીમ અને તેના માલિકોને વધુ નફો થયો છે. પંજાબ કિંગ્સના મુખ્ય માલિકીઓમાં ડાબર ગ્રુપ (48%), નેસ વાડિયા (23%), અને પ્રીતિ ઝિન્ટા (23%) શામેલ છે. મોહિત બર્મન ડાબર ગ્રુપના ચેરમેન છે અને સૌથી મોટા શેરહોલ્ડર છે. IPL ફાઈનલ દરમિયાન ડાબર ગ્રુપના શેરમાં 1.45%નો ઉછાળો થયો અને કંપનીની માર્કેટ કેપ માં 1,427.83 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, જે આ બિઝનેસ માટે મોટી સફળતા છે.
Published at: June 04, 2025
Read More at સંદેશ